બધી જ વાતો માની લેવાનું કોઇ કારણ નથી હોતું,
કે બધા પરવાના નું નસીબ જલવાનું નથી હોતું.
ઉતરે છે કેટકેટલાં અરમાનો લઇને પર્વત પરથી,
છતાં બધી નદીઓ ને સાગર માં મળવાનું નથી હોતું.
લાખો નિરાશાઓ મહિ એક આશા છુપાયેલી હોય છે,
કે રણ મા નું બધું જ પાણી મરિચિકા નથી હોતું.
ક્યાં સુધી આભાસી મિલનો થી સંતોષ માનશું?
કે જ્યાં ક્ષિતિજે પણ એમનાં નસીબ માં મળવાનું નથી હોતું.
“અર્ષ” ના મરણ બાદ એનું કોઇ જ કારણ ન પૂછજો,
કે આશીકો ના મરણ નું કોઇ જ કારણ નથી હોતું.


“લાખો નિરાશાઓ મહિ એક આશા છુપાયેલી હોય છે,”
Toooooo..Good !! Line
By: Neha on June 30, 2006
at 3:32 pm
કારણ નું પણ કારણ – ખુબજ સરસ
By: Maulik Soni on July 5, 2006
at 12:22 am
તમારી વાતો માની લેવાનુ મન થાય છે.કારણકે દરેક વાત નુ કોઇ કારણ નથી હોતુ.માન્યુ કે પર્વત પરથી ઉતરતી દરેક નદી સાગર ને મળવા ઉત્સુક હોય છે પણ એ એક માત્ર કારણ હોય છે એમ ના કહી શકાય. નિરાશાઓ વચ્ચે રહેલી એ આશાઓ જ તો આભસી મિલનો ને વાસ્તવિકતાઓ તરફ લઇ જવાનુ સરળ કામ કરે છે.
હિમાદ્રી
By: Himadri on July 5, 2006
at 4:11 pm
ઉતરે છે કેટકેટલાં અરમાનો લઇને પર્વત પરથી,
છતાં બધી નદીઓ ને સાગર માં મળવાનું નથી હોતું.
લાખો નિરાશાઓ મહિ એક આશા છુપાયેલી હોય છે,
કે રણ મા નું બધું જ પાણી મરિચિકા નથી હોતું.
Very Nice lines..!!
મરિચિકા એટલે ? ઝાંઝવાના જળ કહેવાય એ જ ? કે કંઇ બીજું?
By: જયશ્રી on July 8, 2006
at 8:09 am
Yes you are correct.
By: nishith on July 8, 2006
at 8:32 am
પ્રિય મિત્ર,
આપની વેબસાઈટ પર ગુજરાતી બ્લોગજગતમાં મારા બ્લૉગની લિન્ક આ પ્રમાણે ઉમેરવા વિનંતી છે:
શબ્દો છે શ્વાસ મારાં
http://www.vmtailor.com
વિવેક
By: વિવેક on July 20, 2006
at 7:28 am
ક્યાં સુધી આભાસી મિલનો થી સંતોષ માનશું?
કે જ્યાં ક્ષિતિજે પણ એમનાં નસીબ માં મળવાનું નથી હોતું.
સુંદર રચના છે મિત્ર !!!
By: amitpisavadiya on August 3, 2006
at 1:54 pm
Thanks Amit…..
By: Nishith on August 7, 2006
at 4:19 am
બહુ જ સરસ લખો છો તમે. ASIC નો અર્થ સમજાવશો? મારો કોન્ટેક્ટ –
sbjani2004@yahoo.com
મરો બ્લોગ
sureshbjani.wordpress.com
By: સુરેશ જાની on August 8, 2006
at 2:20 pm
ASIC means Application Specific Integrated Circuit.
Basically, I am in VLSI domain. My main job is to verify chips.
By: Nishith on August 9, 2006
at 6:34 am
good, realy good.
By: sagarika on March 23, 2007
at 7:03 am
khub sundar…
“અર્ષ” ના મરણ બાદ એનું કોઇ જ કારણ ન પૂછજો,
કે આશીકો ના મરણ નું કોઇ જ કારણ નથી હોતું.
very gud..
By: કુણાલ on May 25, 2007
at 8:32 am
tamaro blog joine bahuj Harsh thayo…….khubaj sundar lakho chho……keep it up
By: sujata on February 18, 2008
at 5:04 am